ઓહમના નિયમમાં એમિટર અને વૉલ્ટમીટર ને અવરોધ શ્રેણી અથવા સમાંતરમાં જોડવામાં આવે છે. 
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $L$ લંબાઇના તારમાંથી $ i $ પ્રવાહ પસાર થાય છે,તારને વર્તુળાકાર વાળીને ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકતાં તેના પર કેટલું મહત્તમ ટોર્ક લાગશે?
    View Solution
  • 2
    વર્તુળાકાર પ્રવાહધારીત લૂપ માટે ડોટ $ \odot $ અને ક્રોસ $\otimes $ માટે ચુંબકીયક્ષેત્ર રેખા કેવી મળે?
    View Solution
  • 3
    $0.5 \,m$ ત્રિજયા અને $50$ આંટા ધરાવતી કોઇલમાં $2\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય, તો કોઇલનાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    $1\,m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ જેમાથી $10\,A$ પ્રવાહ વહે છે.તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલા .....$\mu T$ થશે?  [$\mu _0 = 4\pi  \times 10^{-7}\,NA^{-2}$]
    View Solution
  • 5
    $100\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ $2\,\mu\,C$ નો વિદ્યુતભાર $4\,mT$ તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર $3\,cm$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ $........\times 10^{-18}\,kg$ હશે.
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધન $I:$ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય.

    વિધન $II$ : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    એકસમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ માં એક વિજભારિત કણ $v$ વેગથી ગતિ કરે છે. કણ દ્વારા અનુભવાતું ચુંબકીય બળ કેટલું હશે?
    View Solution
  • 8
    ચાર અનંત લંબાઇના તારથી ઉદ્‍ગમબિંદુ પર પરિણામી ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? દરેક તાર ઉદ્‍ગમબિંદુ પર $B$ ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
    View Solution
  • 9
    $R$ જેટલી સમાન ત્રિજયા ધરાવતી બે રિંંગોના સમતલ એકબીજાને લંબ હોય તેમ સમકેન્દ્રીય છે. તેમના વહેતા વિદ્યુતપ્રવાહો અનુક્રમે $I$ અને $2I$ છે. તેમના કેન્દ્ર પર પરિણામી પ્રેરિત ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
    View Solution
  • 10
    સમક્ષિતિજ સાથે $30^o$ નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, $0.5\; kg m^{-1}$ દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં $0.25\; T$ નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......$A$ છે. 
    View Solution