પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે. 

$\left( g =980 \,cm / s ^{2}\right)$

JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ $36 \,km / h$ છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ $10^{-3} N / m ^{2}$ હોય તો નદીની ઉંડાઈ.......... $m$ હશે.

    (પાણીનો શ્યાનતા અંક $=10^{-2} \,Pa . s$ છે.)

    View Solution
  • 2
    એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?
    View Solution
  • 3
    બે બાજુ $A$ અને $A'$ આડછેદની ક્ષેત્રફળ ધરાવતી નળી માથી પાણી વહે છે જ્યાં આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $A/A'=5$. જો નળીના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત $3 \times 10^5\, N\, m^{-2}$ હોય તો નળીમાં પાણી .......... $m s^{-1}$ ના વેગથી પ્રવેશ કરે?(ગુરુત્વાકર્ષણની અસરને અવગણો)
    View Solution
  • 4
    લોહીનો વેગ : બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્યુરિમીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવેલ છે. વેન્યુરિમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલુ જ $A=8\,mm^2$ છે. સાંકડા ભાગનું ક્ષેત્રફળ $a = 4 \,mm ^2$ છે. ધમનીમાં દબાણ ઘટાડો $24 \,Pa $ છે. ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે ?
    View Solution
  • 5
    કેશનળીને પાત્રના તળિયે જોડેલ છે,જો તેની ત્રિજયા $10\%$ વધારતાં પ્રવાહીના વહનમાં કેટલા $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 6
    એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ $A$ છે. તેના તળિયા આગળ $a$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. $(a\,<\,<\,A)$
    View Solution
  • 7
    પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી છે.પદાર્થને ધીમેથી નીચે ધકેલવામાં આવે તો ....
    View Solution
  • 8
    સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.
    View Solution
  • 9
    એક નિયમિત આડ-છેદની શિરોલંબ $U-$ટ્યૂબએે બંને ભૂજામાં પાણી ધરાવે છે. કોઈ પણ એક ભૂજા પર $10 \,cm$ ની ગ્લિસરીન સ્તંભ ઉમેરવામાં આવે છે. ($R.D. = 1.2$) બંને ભૂજામાં બંને મુક્ત સપાટીઓ વચ્ચેના સ્તરનું તફાવત ........ $cm$ હશે ($R.D =$ સાપેક્ષ ધનતા)
    View Solution
  • 10
    લંબાઇ $ M$  દળ ધરાવતા અને $A$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ $\sigma $ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો $x_0$ = ________ થશે.
    View Solution