પાતળા કાચના (વક્રીભવનાંક $1.5$) લેન્સનો હવામાં ઓપ્ટિક્લ પાવર $-5 D$ તો $1.6$ વક્રીભવનાંક પ્રવાહીમાં તેનો ઓપ્ટિકલ પાવર .....થશે.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશનું સાંકળું, અક્ષને સમાંતર અક્ષ નજીકનું કિરણ પૂંજ પડદા પર બિંદુ $I$ પાસે કેન્દ્રિત થાય છે. જાડાઈ $t$ અને વક્રીભવનાંક $\mu$ ની કાચની એક સમતલ તકતીને કિરણ પૂંજના માર્ગમાં રાખવામાં આવે છે. તો કેન્દ્રબિંદુુ કેટલા અંતરથી સ્થાનાંતરિત થાય છે ?
    View Solution
  • 2
    માનવ આંખ માટે નજીકત્તમ અને દૂરનું અંતર કેટલું હોય?
    View Solution
  • 3
    આકાશ બ્લૂ કરતાં લાલ દેખાવા માટેનું કારણ...
    View Solution
  • 4
    એક પ્રિઝમ વાદળી અને લાલ કિરણને અનુક્રમે $10^{\circ}$ અને $6^{\circ}$થી વિચલિત કરે છે. અને બીજો પ્રિઝમ $8^{\circ}$ અને $4.5^{\circ}$ થી વિચલિત કરે છે. તો આ બે પ્રિઝમનાં વિભાજન પાવરની સરખામણી કરો.
    View Solution
  • 5
    માધ્યમ $x$ માંથી માધ્યમ $y$ માં જાય ત્યારે તેનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $x$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $y$ માં ઝડપ શું થશે?
    View Solution
  • 6
    મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો
    View Solution
  • 7
    દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
    View Solution
  • 8
    $20 \;cm$ ની કેન્દ્રલંબાઈ વાળા બહિર્ગોળ અરીસાને કારના "સાઈડ-વ્યુ મીરર” તરીકે ફીટ કર્યો છે. આ કારથી $2.8\;m$ પાછળ રહેલી બીજી કાર $15 \;m / s$ ની સાપેક્ષ ઝડપથી પ્રથમ કારને ઓવરટેક કરે છે. તો પ્રથમ કારનાં "સાઈડ-વ્યુ મીરર" માં દેખાતી બીજી કારનાં પ્રતિબિંબની ઝડ૫ કેટલી હશે?
    View Solution
  • 9
    $90°$ પ્રિઝમ કોણની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તે કાચ હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે. જો પરાવર્તન કોણ $45° $ હોય તો વક્રીભવનાંક n . . . . . .
    View Solution
  • 10
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution