અંર્તગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે વસ્તુ મૂકતાં તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે મળતું હોય,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $ PQ$ વડે દર્શાવી છે. જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે દિશામાં ગતિ કરે છે તે $1, 2, 3 $ અને $4$ કિરણો વડે દર્શાવેલ છે. તો નીચેનામાંથી ચાર પૈકી કયુ એક કિરણ પરાવર્તન કિરણની દિશા સાચી બતાવે છે?
    View Solution
  • 2
    એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
    View Solution
  • 3
    એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન $5$ બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર $25D$ છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ. . . . . .હશે.
    View Solution
  • 4
    એક પાંદડું માત્ર લીલો રંગ ધરાવે છે, તેને $0.6328\,\mu m$ તરંગલંબાઈ ધરાવતી લેસર વડે પ્રકાશિત કરવામાં આવે છે.તો તે કેવા રંગનું દેખાશે?
    View Solution
  • 5
    હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760\, nm$ છે. જ્યારે પ્રકાશ $\left(n=\frac{4}{3}\right)$ વક્રીભવનાંકના પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તરંગલંબાઈ $570\, nm$ બને છે. (હવામાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $570 \,nm$ છે.) તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કેવો છે?
    View Solution
  • 6
    ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ $5.25\,mm$ માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ $5.00\,mm$ છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર $1\,cm$ માં $20$ કાપાઓ અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $49$ કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ $\frac{x}{10} \times 10^{-3}$ છે, તો $x=............$ થશે.
    View Solution
  • 7
    ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો માણસ $120\,\, cm$ થી નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. લેન્સ દ્વારા તે $40 \,\,cm$ અંતરે સુધી વાંચી શકે છે તો કેન્દ્રલંબાઈ ......$cm$ છે.
    View Solution
  • 8
    લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં પડે?
    View Solution
  • 9
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 10
    સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
    View Solution