પાત્રમાં રહેલ સિકકાને માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે.હવે માઇક્રોસ્કોપને $1cm$ ઉપર લઇ જતાં સિકકાને ફરીથી ફોકસમાં લાવવા પાત્રમાં કેટલા ......$cm$ પાણી (વક્રીભવનાંક $\frac{4}{3}$)નાખવું પડે?
  • A$1$
  • B$\frac{4}{3} $
  • C$3 $
  • D$4  $
Medium
Download our app for free and get startedPlay store
d
(d) Suppose water is poured up to the height \(h,\)

So \(h\left( {1 - \frac{1}{\mu }} \right) = 1\) \( \Rightarrow h = 4\;cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $60cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $5cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જિેકિટવ પાસ $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય જાડાઇ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 2
    એક પ્રિઝમનો પ્રિઝમકોણ $A$ અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $cot\left( {\frac{A}{2}} \right)$ છે. લઘુતમ વિચલનકોણ કેટલો થશે?
    View Solution
  • 3
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution
  • 4
    $6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે  જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
    View Solution
  • 5
    પ્રિઝમનો પ્રિઝમકોણ $10°$ છે. લાલ અને જાંબલી રંગનો વક્રીભવનાંકો અનુક્રમે $1.51$ અને $1.52$ છે. ત્યારે વિક્ષેપિત પાવર ..... હશે.
    View Solution
  • 6
    $A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 7
    એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 8
    પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$. છે,કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન કરતું હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 9
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 10
    પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ $.........$ હશે.

    $A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.

    View Solution