પદાર્થ પ્રારંભમાં સમતલ અરીસાથી $100\,\, cm$ દૂર છે. જો અરીસો પદાર્થ તરફ $10\,\, cm/s$ તરફ ગતિ કરે છે. ત્યાર બાદ $6\,\, s$ બાદ પ્રદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર .......$cm$ હશે.
  • A$60$
  • B$80$
  • C$70$
  • D$50$
Medium
Download our app for free and get startedPlay store
b
અંતર = વેગ \(\times \) સમય 

\(= 10 × 6 = 60\,\, cm\)

હવે પદાર્થ અને અરીસા વચ્ચેનું અંતર \(= 100-60=40 cm\)

તો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર \( =40+40=80 cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
    View Solution
  • 2
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution
  • 3
    કિરણ માટે વિચલનકોણ $34^o $ છે.જો ધટ્ટ કરેલો પ્રિઝમનો ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 4
    પ્રિઝમનો પ્રિઝમકોણ $A$ અને વક્રીભવનાંક $\mu$ છે,જો લઘુત્તમ વિચલનકોણ $A$ હોય,તો પ્રિઝમકોણ કેટલો હશે?
    View Solution
  • 5
    મેઘધનુષ શેના કારણે રચાય છે?
    View Solution
  • 6
    ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?
    View Solution
  • 7
    લાલ અને જાંબલી રંગનાબે સમાંતર કિરણો કાચના લંબઘનમાંથી પસાર થાય છે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 8
    એક બીજા સાથે કોઈ ખૂણો બનાવે તેમ બે સમતલ અરીસાના વચ્ચે પદાર્થ મૂકેલો છે. જો $7$ પ્રતિબિંબ રચાતા હોય તો ખૂણાનું મૂલ્ય......$^o$ શોધો.
    View Solution
  • 9
    સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
    View Solution
  • 10
    આકાશ બ્લૂ કરતાં લાલ દેખાવા માટેનું કારણ...
    View Solution