પદાર્થનું વજન હવામાં વજન કરતા પાણીમાં હવામાં વજન કરતાં ત્રીજા ભાગનું છે, તો પદાર્થ ઘનતા ............. $g / cm ^3$
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકાર ટાંકીની દીવાલમાં $A$ અને $B$ સપાટીથી $h_1$ ઊંડાઈ અને તળિયેથી $h_2$ ઊંચાઈ પર બે હૉલ છે.પાણીની સપાટી ટાંકીના તળિયેથી $H$ ઊંચાઈ પર છે.બંને હૉલમાંથી આવતું પાણી જમીન પર સમાન સ્થાન $S$ પર પડે છે તો $h_1$ અને $h_2$ નો ગુણોત્તર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા $5\, cm$ અને ભ્રમણની કોણીય ઝડપ $\omega\; rad \,s^{-1}$ છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર $h($ $cm$ માં)કેટલો હશે?
$A$ ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં પાણી $3\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તળીયેથી $52.5\, cm$ ઊંચાઈએ પાત્રની દીવાલમાં $‘A_0’$ ક્ષેત્રફળ ધરાવતું કાણું પાડવામાં આવે છે.જો $A_0/A = 0.1$ હોય તો $v^2$ ........ $m^2/s^2$ થાય. (જ્યાં $v$ એ કાણાંમાથી બહાર આવતા પાણીનો વેગ છે)
$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.
એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચેનલમાંથી પાણીનું વહન થઈ રહ્યું છે. (શિરોલંબ સમતલમાં રહેલી) ત્રણ ભાગો $A, B$ અને $C$ દર્શાવેલા છે. $B$ અને $C$ વિભાગ આડછેદનું સમાન ક્ષેત્રફળ ધરાવે છે. જો $P_A, P_B$ અને $P_C$ એ અનુક્રમે $A, B$ અને $C$ પરના દબાણો હોય તો