$PN $ જંકશન ડાયોડનો ઉપયોગ કરીને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઓમ્પિપ્યુડ $25$ અને આવૃત્તિ $50Hz$ છે. કોઈ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો અને ભાર વિદ્યુતપ્રવાહ $1000$ $\Omega$ છે. લાક્ષણિક ડાયોડનો ફોરવર્ડ વિદ્યુતપ્રવાહ $10$  $\Omega$ છે. તો રિપલ ફેક્ટર...... છે.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P-N$  જંકશનનો પોટેન્શિયલ બેરિયર $0.6 V$  છે.ડિપ્લેશન સ્તરની જાડાઇ $1\mu m$ છે,તો વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ કયાં લોજિક ગેટને સમતુલ્ય છે ?
    View Solution
  • 3
    નીચેના કયાં ગેટનું આઉટપુટ $1$ થાય?
    View Solution
  • 4
    નીચેનું ટુથ ટેબલ કયા ગેટ માટે છે?

    $A\,\,   0\,\,   0\,\,     1\,\,     1$

    $B\,\,   0\,\,     1\,\,     0\,\,     1$

    $C\,\,   1\,\,     1\,\,     1 \,\,    0$

    View Solution
  • 5
    રિવર્સ બાયસ $PN$ જંક્શનમાં ડીપ્લીશન સ્તરના મધ્યમાં ... 
    View Solution
  • 6
    પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો ઘટક સંપૂર્ણ ઇલેકટ્રોનિક પરિપથ તરીકે કાર્ય કરે છે?
    View Solution
  • 8
    પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    નીચે આપેલ લાક્ષણિકતાઓ $(a),(b),(c),(d) $ ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
    View Solution
  • 10
    નીચે મુજબ બે કથન આપેલ છે.

    કથન $I$ : જ્યારે $Si$ નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે $P$ પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે $N$-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી $P-$પ્રકારમાં વધારાના હોલ અને $N-$પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે.

    કથન $II$ : જયારે $P-$પ્રકાર અને $N-$પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution