પોલરાઈઝર એ.......
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
    View Solution
  • 2
    યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં $450 \,nm$ તરંગલંબાઈ માટે, $2 \,m$ દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ $0.35^{\circ}$ જેટલી મળે છે. આ આખીય રચનાને $7 / 5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. તો $\alpha$ નું મૂલ્ય ............ હશે.
    View Solution
  • 3
    એક સ્લીટ માટે ફ્રોનહોફર વિવર્તનમાં દ્વિતીય મહત્તમની દિશા .......મુજબ આપી શકાય. ($a $ એ સ્લીટની પહોળાઈ છે).
    View Solution
  • 4
    ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
    View Solution
  • 5
    સુસસંબદ્વ ઉદ્‍ગમોમાં શું અચળ હોય?
    View Solution
  • 6
    યંગના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $ 1.5$  વક્રીભવનાંકની તકતી મૂકતાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા $7^{th}$ મી પ્રકાશિત શલાકાના સ્થાને આવે છે, તો તકતીની જાડાઇ કેટલા .....$nm$ હશે? $ \lambda = 600nm $
    View Solution
  • 7
    જો આકાશગંગામાંથી પૃથ્વીની સપાટી પર આવતો પ્રકાશ લાલ સ્થળાંતરિત જોવા મળે તો
    View Solution
  • 8
    $I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજ નું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચે છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ   $\pi/2$  અને $B$  બિંદુએ $2\pi$  છે. તો $A$ અને $B$  બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.
    View Solution
  • 9
    જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . . 
    View Solution
  • 10
    યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
    View Solution