પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ  $6\, m$  અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ  $2\, m $ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $E\,\ e.m.f.$ વાળા બેટરી અવરોધ $R$ અને વોલ્ટમીટર $a$ સાથે શ્રેણીમાં જોડેલી છે. એમીટર બેટરી સાથે સમાંતરમાં જોડેલું છે. તો...
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય $R\,ohm$ હોય તો $A$ અને $B$ વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 3
    $I$ અને $II$ આકૃતિમાં વૉલ્ટમીટરનું અવલોકન ...... .
    View Solution
  • 4
    $5 \,V$ બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........$A$ હશે.
    View Solution
  • 5
    સુવાહક તારમાં ઈલેકટ્રોનની ડ્રીફટ વેગ $1 \,mm/s$ ના ક્રમનો છે. જ્યારે સ્વિચ ચાલુ થાય કે તરત જ બલ્બ એકદમ ઝડપથી ચાલુ થઈ જાય છે. કારણ કે.....
    View Solution
  • 6
    નીચેની આકૃતિમાં ગેલ્વેનોમીટરના શૂન્ય આવર્તન સાથે મીટર બ્રીજ દર્શાવેલ છે. તો અજ્ઞાત-અવરોધ $R$ નું મૂલ્ય ($\Omega$ માં) કેટલું હશે?
    View Solution
  • 7
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ $Y$ ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ $X$ શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. $X$ ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો $P$ અને $Q :$
    View Solution
  • 8
    પોટેન્શીયોમીટરના તારની લંબાઈ $100\ cm$ છે અને તેના સ્ટેન્ડ અને સેલ કોષનું $emf\ E$ વોલ્ટ છે. તે જેનો આંતરિક અવરોધ $0.5\, \Omega$ હોય તેવી બેટરીનું $emf$ માપવા માટેનો ઘટક છે. જે સંતુલન બિંદુ ધન છેડાથી $ℓ = 30\, cm$ અંતરે મળતું હોય તો બેટરીનું $emf$ ........છે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
    View Solution
  • 10
    અવરોધના વ્યસ્તને શું કહેવાય?
    View Solution