પ્રિઝમનો વક્રીભવનાંક $\mu=\sqrt{3}$ છે અને લધુત્તમ વિયલન કોણ અને પ્રિઝમ કોણનો ગુણોત્તર એક મળે છે. પ્રિઝમ માટે પ્રિઝમકીણ. . . . .હશે.
  • A$60$
  • B$70$
  • C$75$
  • D$80$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(\text { For } \delta_{\min }\)

\(\mathrm{i}=\mathrm{e}\)

\(\mathrm{r}_1=\mathrm{r}_2=\frac{\mathrm{A}}{2}\)

\(\frac{\delta_{\min }}{\mathrm{A}}=1\)

\(\frac{2 \mathrm{i}-\mathrm{A}}{\mathrm{A}}=1\)

\(2 \mathrm{i}=2 \mathrm{~A}\)

\(\mathrm{i}=\mathrm{A}\)

Snell's law

\(1 \times \sin i=\mu \sin r\)

\(\sin i=\mu \sin \left(\frac{A}{2}\right)\)

\(\sin A=\mu \sin \left(\frac{A}{2}\right)\)

\(2 \sin \frac{A}{2} \cos \frac{A}{2}=\sqrt{3} \sin \left(\frac{A}{2}\right)\)

\(\cos \left(\frac{A}{2}\right)=\frac{\sqrt{3}}{2}\)

\(\therefore \frac{A}{2}=30^{\circ}\)

\(\therefore A=60^{\circ}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
    View Solution
  • 2
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પાતળા પ્રિઝમ માટે વિચલનકોણ ($\delta$ ) અને વક્રીભવનાંકનો આલેખ આપેલ છે.તો..
    View Solution
  • 3
    એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
    View Solution
  • 4
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $25$ અને $6$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 5
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 6
    ટર્પેંનટાઈનની પ્રકાશીય ઘનતા પાણી કરતાં વધારે હોય છે. જ્યારે ની દળ ઘનતા ઓછી હોય છે. આકૃતિ પાત્રમાં પાણી ઉપર તરતું ટર્પેંનટ્ઈનનું સ્તર દર્શાવે છે. જેના માટે આકૃતિ મુજબ ટર્પેંનટાઈન પર ચારમાંથી એક કિરણ આપાત થાય છે. તો તે કિરણ સાચો પથ દર્શાવો.
    View Solution
  • 7
    $10\,\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના પ્રથમ કેન્દ્રબિંદુથી $5\,\, cm $ અંતરે પદાર્થ મૂક્લો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતુ હોય તો તેનું લેન્સથી અંતર ........$cm$ છે.
    View Solution
  • 8
    સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 9
    $4\,D$ પાવર ધરાવતા લેન્સને મુખ્ય અક્ષને લંબ હોય,તેવી અક્ષને અનુલક્ષીને બે ટુકડા કરતાં એક ટુકડાનો પાવર કેટલો થાય?
    View Solution
  • 10
    $6\,D$ અને $- 2 \,D$ પાવરના બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution