પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે, કારણ કે.....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં જાડાઇ $2.5 \times 10^{-5} m$ અને $ (\mu = 1.5) $ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલા ....$cm$ અંતર ખસે? બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5mm$  અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 cm$ છે.
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ અને પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે.જ્યારે બે પાતળી ગ્લાસની તકતી (વક્રીભવનાંક $\mu$ ) જેની જાડાઈ $t_1$ અને $t_2\,\,(t_1 > t_2)$ છે, તેને બે કિરણપુંજના માર્ગમાં મૂકવામાં આવે છે. તો શલાકાની ભાત કેટલા અંતર સુધી શીફ્ટ થશે?
    View Solution
  • 3
    એક રંગી પ્રકાશનો ઉપયોગ કરી યંગનો બે સ્લિટનો પ્રયોગ કરવામાં આવે છે. તો પડદા પર વ્યતિકરણ ભાતનો આકાર .....
    View Solution
  • 4
    આકૃતિમાં દ્વિ સ્લીટ પ્રયોગ બતાવ્યો છે. દરેક સ્લીટની પહોળાઈ $ W$ છે. એક જાડાઈનો, $\mu$ વક્રીભવનાંકવાળો પાતળો ગ્લાસનો ટુકડો સ્લીટ અને પડદાની વચ્ચે મુકવામાં આવે છે. કેન્દ્રીય બિંદુએ તીવ્રતા જાડાઈ ના વિધેય તરીકે માપવામાં આવે છે. જાડાઈ ની કઈ કિંમતે $C$ પર તીવ્રતા ન્યૂનત્તમ હશે?
    View Solution
  • 5
    યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે. 
    View Solution
  • 6
    સાબુની પાતળી પટ્ટી પર અપ્રકાશિત અને રંગીન ભાત શાના કારણો જેવા મળે છે?
    View Solution
  • 7
    એકરંગી પ્રકાશનું સમાંતર કિરણએ સાંકડા લંબચોરસ સ્લીટ પર આપાત થાય છે તેની $1\, mm$ છે. જ્યારે વિવર્તન ભાત એ $2\,m$ દૂર રાખેલા પડદા પર દેખાય છે. મુખ્ય અધિકત્તમની પહોળાઈ $2.5\,mm$ જણાય છે. પ્રકાશની તરંગલંબાઈ  $.............\mathring A$
    View Solution
  • 8
    યંગના પ્રયોગમાં $5890\,Å$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે, તો શલાકાની કોણીય પહોળાઈ $ 0.20$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\,\%$ જેટલી વધારવી હોય, તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.
    View Solution
  • 9
    પાણી પર આવેલ હોય ત્યારે તે રંગબેરંગી દેખાવાનું કારણ
    View Solution
  • 10
    બે નિકોલ પ્રિઝમ $ 60^o$ ના કોણે એકબીજા સાથે ઝૂકેલા છે. તો તંત્રમાંથી પસાર થતા આપાત પ્રકાશના ટકા કેટલાક.......$\%$
    View Solution