યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં જાડાઇ $2.5 \times 10^{-5} m$ અને $ (\mu = 1.5) $ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલા ....$cm$ અંતર ખસે? બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5mm$  અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 cm$ છે.
AIIMS 1999, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?
    View Solution
  • 2
    $600 \mathrm{~nm}$ તરંગલંબાઇ ધરાવતા એકરંગી પ્રકાશનું સમાંતર કિરણપૂંજ $0.4 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી એક-સ્લિટમાંથી પસાર થાય છે. બીજા (દ્વિતીય) ક્રમના ન્યૂનતમને આનુષાંગિક કોણીય વિભાજન (divergence). . . . . . . $\times 10^{-3} \mathrm{rad}$ મળશે.
    View Solution
  • 3
    વિર્વતનમાં લાલ પ્રકાશની બદલે જાંબલી પ્રકાશ વાપરતા
    View Solution
  • 4
    યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
    View Solution
  • 5
    યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?
    View Solution
  • 6
    યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
    View Solution
  • 7
    તારામાં હોઈડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જાતી $6563\;\mathring A$ રેખા $5\;\mathring A$ थી લાલ સ્થાનાંતરિત દેખાય છે તો આ તારો પૃથ્વી તરફ કેટલી ઝડપે નજીક આવે છે?
    View Solution
  • 8
    $32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.
    View Solution
  • 9
    પાણી પર તરતુ તેલ પ્રકાશના વ્યતિકરણને કારણે રંગીન દેખાય છે. આ અસર આવોકવા માટે તેલના સ્તરની જાડાઈ  ......... $m$ ક્રમની હોવી જોઈએ?
    View Solution
  • 10
    જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
    View Solution