પ્રકાશ તરંગોના વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાનો મુખ્ય તફાવત શું છે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી $ 2\, mm $ દૂર છે અને તે $\lambda_1 = 12000\,Å $ અને $\lambda_2 \,= 10000\, Å$ એમ બે તરંગલંબાઈવાળા ફોટોન્સથી દિવ્યમાન $(illuminated)$ કરવામાં આવે છે. સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પડદા પર કયા લઘુતમ અંતર માટે એક વ્યતિકરણભાતની પ્રકાશિત શલાકા અને બીજાની પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે ? બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2m$ છે........$mm$
યંગના બે સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી પડદા પર $1 \,m$ ના અંતરથી વ્યતિકરણ શલાકાઓ મેળવવામાં આવે છે. અહી સ્લીટની પહોળાઈ $1\,mm $ છે. તો શલાકાની પહોળાઈ .....
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\,mm$ છે અને પડદો આ બંને સ્લિટથી $200\, cm$ દૂર છે. પ્રકાશની તરંગલંબાઈ $5000 \,Å$ હોય, તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાના મધ્યબિંદુથી અંતર.......$cm$ શોધો.
એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ ${P}_{1}$ અને ${P}_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા ${I} / 2$ મળે, તો ${P}_{2}$ ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $\frac{3 I}{8}$ મળે?