પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
AIEEE 2002,AIIMS 2012, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સુસંબદ્ધ સ્ત્રોતોની મદદથી મેળવાયેલી વ્યતિકરણ ભાતમાં તીવ્રતાનો ફેરફાર એ સરેરાશ તીવ્રતાના $5\%$ જેટલો છે. તે બે સ્ત્રોતોની તીવ્રતાનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 2
    વ્યતિકરણમાં ઊર્જા...
    View Solution
  • 3
    સફેદ પ્રકાશ $4/3 $ વક્રીભવનાંક ધરાવતી સાબુની ફિલ્મ પર $ 30^o$ ના ખૂણે આપાત થાય છે. પારગમિત પ્રકાશની તરંગલંબાઈ $6 \times 10^{-5}\, cm$ જોવામાં આવી છે. ફિલ્મની ન્યૂનત્તમ જાડાઈ શોધો.
    View Solution
  • 4
    યંગના પ્રયોગમાં એક સ્લિટની પહોળાઇ બીજા કરતાં બમણી છે,તો મહત્તમ અને ન્યુનત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    પોલેરાઇઝર પર $Io$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે,તો તેમાંથી નિર્ગમન ન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 6
    પ્રકાશ એ સુરેખ ગતિ કરે જ્યારે.
    View Solution
  • 7
    નીચે આપેલી માહિતી પરથી $Interference$ પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ શોધો. $fringe\,widthn$ $=0.03\,cm$. સ્લિટ અને આઈપીસ વચ્ચેનું અંતર $1\,m$. જ્યારે $0.8\,cm$ ના આઈપીસથી $80\,cm$ અંતરે રાખેલા $16\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના આભાસી સ્ત્રોત વડે સ્થાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો.
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.4\; mm$ માલૂમ પડે છે. જો આખું ઉપકરણ તેની ભૌમિતિક રચના બદલ્યા વગર $4/3$ વક્રીભવનાંકના પાણીમાં ડૂબાડવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ કેટલી થશે?
    View Solution
  • 9
    સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.

    વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.

    વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 10
    યંગનાં પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $a=2 \,mm$ અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $D=2\, m$ છે, આપાત તરંગલંબાઈ $\lambda=500\, nm$ છે.મધ્યસ્થ અધિકતમમાંથી કેટલા અંતરે તીવ્રતા મધ્યસ્થ અધિકતમમાંથી અડધી થાય. ($\mu m$ માં)
    View Solution