પ્રકાશનું સાંકળું, અક્ષને સમાંતર અક્ષ નજીકનું કિરણ પૂંજ પડદા પર બિંદુ $I$ પાસે કેન્દ્રિત થાય છે. જાડાઈ $t$ અને વક્રીભવનાંક $\mu$ ની કાચની એક સમતલ તકતીને કિરણ પૂંજના માર્ગમાં રાખવામાં આવે છે. તો કેન્દ્રબિંદુુ કેટલા અંતરથી સ્થાનાંતરિત થાય છે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n$ વક્રીભવનાંકવાળા પારદર્શક માઘ્યમમાં એક પ્રકાશકિરણ ગતિ કરતું કરતું હવા અને માઘ્યમને છૂટી પાડતી સંપર્ક સપાટી પાસે આપાતબિંદુએ $45^o $ જેટલા આપાતકોણે આપાત થાય છે,તો વક્રીભવનાંક $n$ ના કયા મૂલ્ય માટે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે?
    View Solution
  • 2
    ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
    View Solution
  • 3
    $15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 5
    શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 6
    એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
    View Solution
  • 7
    સમતલ અરીસાથી $3\;m$ દૂર મૂકવામાં આવેલ પદાર્થના પ્રતિબિંબનો ફોટો લેવાનો છે. અરીસાથી $4.5 \;m$ અંતરે રહેલ કેમેરાને કેટલા.......$m$ અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution
  • 8
    પાતળા લેન્સ $L$ (વક્રીભવનાંક $=1.5$) ને સમતલ અરીસા $M$ પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $OA = 18\, cm$ થાય તે રીતે એક પિનને $A$ પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ $A$ પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને $OA’ = 27\,cm$ થાય તે રીતે $A'$ પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ $A’$ આગળ જ મળે છે તો $\mu_1$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ $20\,cm$ ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર $5\,cm$ અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર $..........\,cm$ હશે.
    View Solution
  • 10
    એક માણસ $11\,\, km$ અંતરે રહેલાં બે થાંભલા સ્પષ્ટ જોઈ શકે છે. તો થાંભલા વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ........$ m$ હોવું જોઈએ?
    View Solution