એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ $20\,cm$ ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર $5\,cm$ અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર $..........\,cm$ હશે.
  • A$28$
  • B$30$
  • C$29$
  • D$3.2$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(f =10\,cm\)

\(\frac{1}{ v }-\frac{1}{ u }=\frac{1}{ f }\)

\(\frac{1}{15}-\frac{1}{- u }=\frac{1}{10}\)

\(\Rightarrow \frac{1}{ u }=\frac{1}{10}-\frac{1}{15}\)

On solving we get value of \(u\) as \(30\,cm\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સને આકૃતિ મુજબ કાપતાં એક ટુકડાની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 2
    $15 cm$ જાડાઇના કાંચમાં હવાનો પરપોટો છે,તેને એક બાજુથી જોતાં $6cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $4cm$ એ દેખાય છે.તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    તેજસ્વી પ્રકાશ ઉદગમથી $10\ cm$ દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી $10\ cm$ દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. $1.5\ cm$ જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક $1.5$ છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને $d$ અંતરે ખસેડવામાં આવે છે. તો $d$ કેટલો હશે?
    View Solution
  • 4
    આંખનો વિભેદન પાવર $1\, minute$ છે,$3\, metre$ અંતરે રહેલા બે માણસને કેટલા......$km$ અંતર $r$ સુધી અલગ- અલગ જોઇ શકાય?
    View Solution
  • 5
    $i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
    View Solution
  • 6
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 8
    કાચના સ્લેબ ($\mu = 1.5$) માં હવાના પરપોટાને એકબાજુથી જોતાં $6 \,\,cm$ ઉંડે અને બીજી બાજુથી જોતાં $4  \,\,cm$ ઉંડે દેખાય છે. તો કાચના સ્લેબની જોડાઈ ......$cm$ છે.
    View Solution
  • 9
    $20cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાથી $1m$ અંતરે $5cm$ ઊંચાઇ ધરાવતી વસ્તુ મૂકતાં તેના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$cm$ થાય?
    View Solution
  • 10
    ખામી અને નિવારવાના ઉપાયો જોડો.
    $(I)$ મોતિયો $(A)$ નળાકાર લેન્સ
    $(II)$ ગુરુદ્રષ્ટિ  $(B)$ બહિર્ગોળ લેન્સ
    $(III)$ એસ્ટિગ્મેટીઝમ $(C)$ અંતર્ગોળ લેન્સ
    $(IV)$ લઘુદ્રષ્ટિ $(D)$ બાયફોકલ લેન્સ 
    View Solution