$(1)$ $2$ જલાગાર સાથે અનુક્કમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાકાર સમાન ઊર્જા સપ્લાય કરે.
$(2)$ $8$ જલાગાર સાથે અનુક્રમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાગાર સમાન ઊર્જા સપ્લાય કરે.
- બંને કિસ્સામાં પદાર્થને $100^{\circ}\,C$ પ્રારંભિક તાપમાનથી $200^{\circ} C$ ના અંતિમ તાપમાન સુધી લઈ જવામાં આવે છે. બંને કિસ્સામાં એન્ટ્રોપીમાં થયેલ ફેરફાર
કારણ : જ્યારે તંત્ર એક ઉષ્મિય સંતુલનમાથી બીજા સંતુલનમાં જાય ત્યારે થોડીક ઉષ્માનું શોષણ થાય છે.