a (a)Concentration of reactants decreases while concentration of product increases.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A \rightarrow 2 B + C$ પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક $A$ ની સાંદ્રતા અનુક્રમે $0.5$ અને $1.0\, mol \,L ^{-1}$ હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે $100\, s$ અને $50\, s$ થાય છે. પ્રક્રિયાનો ક્રમ $....$ છે.
પ્રયોગશાળામાં એક જીવરાસાયણિક પ્રક્રિયા માનવશરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં કરતાં તેનો વેગ, $10^{-6}$ ગણો મળે છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે ?
એક પ્રથમક્રમ પ્રક્રિયા $A \rightarrow$ નીપજો માટે, $A$ની પ્રારંભિક સાંદ્રતા $0.1\,M$ છે, જે $5$ મિનિટો પછી $0.001 \,M$ થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક $min ^{-1}$માં શોધો.
પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા માટે જ્યારે $\log \,k$ વિરૂદ્ધ $1/T $ નો આલેખ આપેલ છે. જેનો ઢાળ $-8000 $ સીધી રેખામાં મળે છે,તો પ્રક્રિયાની સક્રીયકરણ ઊર્જા ......... $cal$ શોધો.
$A\rightarrow$ નિપજ ચોક્કસ પ્રક્રિયાનો અર્ધઆયુ સમય $1$ કલાક છે. જ્યારે પ્રક્રિયક $ 'A' $ ની શરૂઆતની સાંદ્રતા $2.0$ મોલ $L^{-1}$ હોય તો જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો તેની સાંદ્રતા $0.50$ થી $0.25$ મોલ $L^{-1}$ સુધી આવતાં ......... $h$ લેશે.