Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમીકરણ $2{N_2}{O_5}_{\left( g \right)} \to 4N{O_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}}$ મુજબ ${N_2}{O_5}$ નુ વિઘટન એ પ્રથમ કમની પ્રક્રિયા છે. બંધ પાત્રમાં પ્રક્રિયાની શરૂઆત થયા બાદ $30\, \min$ ના અંતે કુલ દબાણ $305.5\, mm\, Hg$ હોય અને સંપૂર્ણ વિઘટનના અંતે કુલ દબાણ $587.5\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.
શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$ મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.