પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શું દર્શાવે છે ?
  • A$\alpha- $ સર્પિલ બંધારણ
  • B
    હાઈડ્રોફોબિક આંતરપ્રક્રિયા
  • C$\alpha -$  એમિનો એસિડનું એકસરખું જોડાણ
  • D
    પોલિપેપ્ટાઈડનું નિશ્ચિત બંધારણ
Easy
Download our app for free and get startedPlay store
d
પ્રોટીનનું દ્વિતીયક બંધારણ પોલિપેપ્ટાઈડ બંધારણનું સ્થાનિક કન્ફર્મેંશન છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.

    વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    .......ક્રમમાં કેલોરીફીક મૂલ્ય છે.
    View Solution
  • 3
    આપણા શરીરમાં લોહીમાં ખાંડનું પ્રમાણ........ પ્રોટીન જાળવી રાખે છે.
    View Solution
  • 4
    રીબોફલેવીન એ.......નું રાસાયણિક નામ છે.
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.

    વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    દરેક એમિનો એસિડનો ઉપયોગ એક જ વાર થવો જોઈએ તેવા ત્રણ જુદા-જુદા એમિનો એસિડ વડે બનતાં ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા..................... છે. 
    View Solution
  • 7
    વિકૃતિકરણ વિશે નીચેનામાંથી ક્યા વિધાન સાચા છે ?

    $(1)$ પ્રોટીનનું વિકૃતિકરણ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક સંરચનાનો નાશ કરે છે.

    $(2)$ વિકૃતિકરણને લીધે $DNA$ ની ડબલ સ્ટ્રાન્ડ એ સિંગલ સ્ટ્રાન્ડમાં રૂપાંતર પામે છે.

    $(3)$ વિકૃતિકરણ પ્રાથમિક બંધારણને અસર કરે છે કે જે અસ્તવ્યસ્ત થાય છે.

    View Solution
  • 8
    નીચેનામાંથી કયા કાર્બોહાઇડ્રેટ જલીય દ્રાવણમાં પરિવર્તન કરશે નહીં?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયુ વિધાન સાચુ નથી.
    View Solution
  • 10
    નીચે આપેલામાંથી કઈ એક રિડયુસીંગ શર્કરા છે ?
    View Solution