પ્રવાહી સાથે સપાટીને ભીની કરવી મુખ્યત્વે શાના પર નિર્ભર છે?
A
પૃષ્ઠતાણ
B
ઘનતા
C
સપાટી અને પ્રવાહી વચ્ચેના સંપર્કકોણ
D
શ્યાનતા
AIPMT 2013, Easy
Download our app for free and get started
c The wettability of a surface by a liquid depends primarily on angle of contact between the surface and the liquid.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\,cm$ ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો $3\,cm$ ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ $r\,cm$ ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો $r$ નું મૂલ્ય $.........$ હશે.
ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ એક બીજા સાબુના પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદોનો ગુણોત્તર ........... છે.
પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $3\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ...... $cm$ થાય.
$1\,cm$ ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન $729$ નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ $75\,\,dyne/cm$ હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $...\times 10^{-4}\,J$ થશે.$(\pi = 3.14$ આપેલ છે.)