પૃથ્વી સ્થિર થઇ જાય તો, વિષુવવૃત્ત પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય
  • A
    વધે
  • B
    સરખું રહે
  • C
    ઘટે
  • D
    એક પણ નહીં
Easy
Download our app for free and get startedPlay store
a
(a)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના દળ $M$ , ઘનતા $\rho $ , ત્રિજ્યા $ R$ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક $G$ પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું બને?
    View Solution
  • 2
    એક $m$ દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી $h$ અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F_G$ કેટલું હશે?
    View Solution
  • 3
    કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર $\vec E$ $=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j$ મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $100\, {kg}$ દળ અને $50 \,{m}$ ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર $50\, {kg}$ દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી $25\, {m}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન ${V} \,{kg} / {m} $ હોય તો ${V}$ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 5
    જો $400 \,kg$ દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કક્ષામાં $200 \,m / s$ ઝડપે પરિભ્રમણ કરે છે તો તેની સ્થિતિઊર્જા ........ $MJ$ છે?
    View Solution
  • 6
    સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર $1.6 \times 10^{12}\, m$ અને $8.0 \times 10^{10}\, m$ છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ $6 \times 10^{4}\, ms ^{-1}$ હોય તો  સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. $\times 10^{3}\, m / s$ હશે. 
    View Solution
  • 7
    આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે : ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા શેના પર આધાર રાખે
    View Solution
  • 8
    બે અવકાશયાત્રીઓ તેના અવકાશ મથકથી સંપર્ક છૂટી ગયા બાદ ગુરુત્વ મુકત અવકાશમાં તરી રહ્યા છે. તે બંને ....
    View Solution
  • 9
    દળ વિતરણ ને લીધે $X-$દિશામાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર $E = K/{x^3}$ ($K$ અચળાંક છે). અનંત અંતરે શૂન્ય હોય તો $X$ અંતરે ગુરુત્વસ્થિતિમાનનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 10
    જો પૃથ્વી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય અને ત્રિજ્યા બંને બમણી થઈ જાય તો પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/s$ થાય.
    View Solution