ન્યૂનત્તમ વિચલનની સ્થિતિએ નિર્ગમન કોણ .......છે.
  • A
    આપાત કોણના જેટલું
  • B
    આપાતકોણથી ઓછું
  • C
    આપાતકોણથી વધુ
  • D
    પ્રિઝમકોણ અને આપાતકોણ જેટલું
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 2
    પાણીમાં $12\,m$ ઊંડાઇ પર માણસ પાણીથી $18\,m$ ઊંચાઇ પર રહેલા પક્ષીને કેટલા.......$m$ ઊંચાઇ પર દેખાશે?
    View Solution
  • 3
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 4
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 5
    બર્હિગોળ લેન્સને બે ભાગોમાં આકૃતિ મુજબ $(i)\;XOX'$ સાથે $(ii)\;YOY'$ સાથે કાપવામાં આવે છે.જો $f , f ', f ''$ એ અનુક્રમે સંપૂર્ણ લેન્સ, કિસ્સા $(i)$ ના અર્ધ લેન્સની અને કિસ્સા $(ii)$ ના અર્ધ લેન્સની કેન્દ્રલંબાઈ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે.
    View Solution
  • 6
    પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે

    $(A)$ આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી $(symmetric)$ ધરાવતા હોય. 

    $(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય.

    $(C)$ આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય.

    $(D)$ નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય

    આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

     

    View Solution
  • 7
    $10\,\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના પ્રથમ કેન્દ્રબિંદુથી $5\,\, cm $ અંતરે પદાર્થ મૂક્લો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતુ હોય તો તેનું લેન્સથી અંતર ........$cm$ છે.
    View Solution
  • 8
    $R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
    View Solution
  • 9
    લેન્સની વક્રતાત્રિજયા $20cm$ અને વક્રીભવનાંક $1.5$ છે.જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા .......$cm$ થાય?
    View Solution
  • 10
    $+ 15\, cm, + 20\,cm, + 150\,cm$ અને $+ 250\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સથી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. મોટવણી મહતમ કરવા માટે આઇપીસની કેન્દ્રલંબાઈ ........ $cm$
    View Solution