રીએક્ટરમાં $30$ દિવસમાં $2\,kg$ ${ }_{92} U ^{235}$ વપરાય છે,એક વિખંડનમાં $200\, MeV$ ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર .......$MW$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે રેડિયો એક્ટીવ પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $25 \lambda$ અને $16 \lambda$ જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો $a=$ માટે $\frac{1}{a \lambda}$ જેટલા સમયમાં $B$ પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને $A$ ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "$e$" થશે.
બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$ સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
બે રેડિયોએક્ટિવ સમસ્થાનિકો $P$ અને $Q$ ના અર્ધાયુ અનુક્રમે $10$ મિનિટ અને $15$ મિનિટ છે. પ્રારંભમાં તાજો તૈયાર કરેલ દરેક આઈસોટોપનો નમૂનો સમાન પરમાણ્વીય સંખ્યા ધરાવે છે. $30$ મિનિટ બાદ ગુણોત્તર, $\frac{\text { number of atoms of } P}{\text { number of atoms of } Q}$