કોઈ સમયે $AC$ પરિપથનો $e.m.f\;(\varepsilon)$ અને પ્રવાહ $(i)$ અનુક્રમે $E=E_o sin(\omega t)$ અને $I=I_osin\left( {\omega t - \phi } \right)$ છે. $a.c.$ પરિપથનો એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો થાય?
AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
    View Solution
  • 2
    અનુનાદ વખતે અવરોધ $R$ માંથી પ્રવાહ .... .
    View Solution
  • 3
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
     $LCR$  પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ  $\left( X _{ L }\right)$ કેપેસેટિવ રીએકટન્સ  $\left( X _{ C }\right)$ અને અવરોધ $( R )$ અનુક્રમે $10\, \Omega$ ,$4\, \Omega$ અને  $6\, \Omega$ હોય તો પાવર ફેક્ટર શું હશે 
    View Solution
  • 5
    $2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 6
    $AC$ ઉદ્‍ગમ $220V, 50\, Hz$ નો વોલ્ટેજ મહત્તમ મૂલ્યથી શૂન્ય થતાં કેટલા .........$sec$ સમય લાગે?
    View Solution
  • 7
    $LCR$ શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના $\frac{1}{\sqrt{2}}$ ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ $212 \,rad s ^{-1}$ અને $232 \,rad s ^{-1}$ છે. પરિપથમાં અવરોધ $5 \,\Omega$ છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. $mH$ છે.
    View Solution
  • 8
    $LR$ શ્રેણી પરિપથને $\omega $ આવૃતિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $2R$ છે. હવે $R$ કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને $L$ અને $R$ સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે?
    View Solution
  • 9
    જ્યારે $100$$V$નો $d c$ વોલ્ટેજ ઈન્ડકટર (પ્રેરક)ને લગાવવામાં આવે છે ત્યારે તેમાંથી $5 A$ નો $dc$ પ્રવાહ પસાર થાય છે. જ્યારે $200$$V$નો પીફ્ (ઉચ્ચતમ) $a$ $c$ વોલ્ટેજ પ્રેરકને લગાવવામાં આવે છે ત્યારે તેનો ઈન્ડકટીવ અવબાધ $20 \sqrt{3} \Omega$ જેટલો મળે છે. પરિપથમાં વિખેરાતો પાવર (કાર્યત્વરા) . . . . .$W$ છે.
    View Solution
  • 10
    એક $110 \,V , 50 \,Hz , AC$ ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે $55 \,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. $A$ હશે.
    View Solution