સાદા સૂક્ષ્મ દર્શક યંત્રમાં જો અંતિમ પ્રતિબિંબ અનંત પર હોય તો તેનો મેગ્નેફિકેશન પાવર ......થશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
    View Solution
  • 2
    પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે

    $(A)$ આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી $(symmetric)$ ધરાવતા હોય. 

    $(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય.

    $(C)$ આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય.

    $(D)$ નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય

    આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

     

    View Solution
  • 3
    એક વ્યક્તિ $-1.0$ ડાયપ્ટર પાવર ધરાવતા ચશ્માનો દૂરની વસ્તુ જોવા માટે અને $2.0$ ડાયપ્ટર પાવર ધરાવતા વાંચવાના કાચનો ઉપયોગ કરે છે. વ્યક્તિ માટે લઘુતમ દ્રષ્ટિ અંતર $..........\,cm$ હશે.
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે જેથી આપાતકોણ એ નિર્ગમન કોણ જેટલો થાય છે અને આ દરેક ખૂણાની પ્રિઝમકોણના $(3/4)$ ને જેટલો છે. તો વિચલન કોણ .......$^o$ છે.
    View Solution
  • 5
    $2 \mathrm{h}$ ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $2 \sqrt{2}$ અને ઉપરનો અડધો ભાગ $\sqrt{2}$ વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે? 
    View Solution
  • 6
    માછલી $\sqrt 7 \,cm$ ઊંડાઇ પર છે.તો તે બહાર જોઇ શકતા ક્ષેત્રફળની ત્રિજયા કેટલા ......$cm$ હશે?
    View Solution
  • 7
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 8
    જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
    View Solution
  • 9
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution