વસ્તુને પ્રવાહીમાં ડુબાડતાં વસ્તુ કયારે દેખાય નહી
  • A
    વસ્તુ સંપૂર્ણ પરાવર્તક હોય,ત્યારે
  • B
    વસ્તુ સંપૂર્ણ શોષક હોય,ત્યારે
  • Cવસ્તુનો વક્રીભવનાંક $1$ હોય,ત્યારે
  • D
    વસ્તુનો અને પ્રવાહીનો વક્રીભવનાંક સમાન હોય,ત્યારે
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
d
(d) Objects are invisible in liquid of \(R.I.\) equal to that of object.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $5^o $ હોય,તો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 2
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
    View Solution
  • 4
    બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
    View Solution
  • 5
    $H$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં $n_1, n_2, n_3,n_4 $ વક્રીભવનાંક ધરાવતાં પ્રવાહી સમાન ઊંચાઇ રહે તેમ ભરેલ છે. તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાશે?
    View Solution
  • 6
    એક સમાંતર પ્રકશકિરણને $30 \,cm$ જેટલો વ્યાસ અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોલીય ગોળા ઉપર પડવા દેવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી ............ $mm$ અંતરે પ્રકાશ કિરણપૂંજ કેન્દ્રિત થશે.
    View Solution
  • 7
    એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 8
    પ્રિઝમ દ્વારા પીળા પ્રકાશનું વક્રીભવન થઈ ન્યૂનત્તમ વિચલન થાય છે. જો $ i_1$ અને $i_2$ આપાત કોણ અને નિર્ગમન કોણ છે ત્યારે .....
    View Solution
  • 9
    વર્ણવિપથન દૂર કરવા માટે લેન્સનું કેવું જોડાણ કરવું પડે?
    View Solution
  • 10
    $\sqrt 2 $  વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે પ્રિઝમકોણ $60^o$ છે.તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા ......$^o$ રાખવો જોઈએ?
    View Solution