સામાન્ય ઉદ્દગમ દ્વારા પ્રકાશ તરંગો ઉત્સર્જાય છે. તો ક્યા સમય અંતરાલ માટે કળા અચળ રહેશે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.50$ મીલીમીટર પહોળાઈ ધરાવતી સ્લિટ પર $6500 \,Å$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત થાય છે. વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની બન્ને તરફ આવેલા બે - પ્રથમ ન્યૂનત્તમ વચ્ચેનું અંતર.......મીલીમીટર શોધો. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1.8$ મીટર.
$650\, nm$ અને $655\,nm$ તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ $0.5\, mm$ પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $2.0\, m$ છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... $\times 10^{-5} m$ હશે.
યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
$2 a^{2}$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશને પાતળા પોલેરોઈડ પર આપાત કરવામાં આવે છે. પોલેરોઈડમાં શોષણ થતું નથી તેવું ધારીએ તો પોલેરોઈડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા શું હશે?