શરૂઆતમાં સ્થિર રહેલ $184$ પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી $\alpha-$ કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં $Q$ નું મૂલ્ય $5.5\,MeV$ હોય, તો $\alpha-$ કણની ગતિઊર્જાનું મૂલ્ય ($MeV$ માં) ગણો.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $242$ પરમાણુંભાર અને $7.6\,MeV$ બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર $121$ છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા $8.1\,MeV$ પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... $MeV$ જેટલો કુલ વધારો થશે.
    View Solution
  • 2
    એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.
    View Solution
  • 3
    $ _{92}{U^{235}} $ નું $0.1\%$ દળનું ઊર્જામાં રૂપાંતર થાય છે,તો $1\, kg$ $ _{92}{U^{235}} $ થી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    $Au ^{198}$ નો અર્ધ- આયુ $2.7$ દિવસ છે. જે પરમાણુ દળ $198\, g mol ^{-1}$ હોય તો $1.50 \,mg$ $Au ^{198}$ સક્રિયતા (activity) ......$Ci$ છે. $\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)$
    View Solution
  • 5
    બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?
    View Solution
  • 6
    પરમાણુ બોમ્બ માં ઊર્જા મુકત થાય છે. કારણ કે.
    View Solution
  • 7
    ન્યુટ્રોન બીમની ગતિઊર્જા $0.0837 \,eV $ છે,તેનો અર્ધઆયુ $693\,s$ અને દળ $1.675 \times {10^{ - 27}}\,kg$ છે, તો $40\,m$ અંતર કાપ્યા પછી અવિભંજીત ભાગ કેટલો રહે?
    View Solution
  • 8
    નીચે પૈકી કયું ઉદાહરણ ન્યુકિલયર સંલયન પ્રક્રિયાનું છે?
    View Solution
  • 9
    વિરામસ્થિતિમાં રહેલ ન્યુકિલયસ જેમના દળોનો ગુણોત્તર $2:1$ હોય તેવા નાના ન્યુક્લિયસીમાં વિખંડન પામે છે. વિખંડન પામ્યા બાદ તેઓ ........... ગતિ કરશે.
    View Solution
  • 10
    ન્યુક્લિયર પ્રક્રિયા : $X(n,\,\alpha ){\,_3}L{i^7}$ માં $X$ શું હોય?
    View Solution