શરૂઆતમાં સ્થિર રહેલ $184$ પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી $\alpha-$ કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં $Q$ નું મૂલ્ય $5.5\,MeV$ હોય, તો $\alpha-$ કણની ગતિઊર્જાનું મૂલ્ય ($MeV$ માં) ગણો.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$242$ પરમાણુંભાર અને $7.6\,MeV$ બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર $121$ છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા $8.1\,MeV$ પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... $MeV$ જેટલો કુલ વધારો થશે.
એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.
$Au ^{198}$ નો અર્ધ- આયુ $2.7$ દિવસ છે. જે પરમાણુ દળ $198\, g mol ^{-1}$ હોય તો $1.50 \,mg$ $Au ^{198}$ સક્રિયતા (activity) ......$Ci$ છે. $\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)$
બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?