સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે $\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}$ ગુણોત્તર______છે.
  • A $\frac{5}{3}$
  • B $\frac{3}{2}$
  • C$\frac{7}{5}$
  • D $\frac{9}{7}$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
\( \mathrm{P} \propto \mathrm{T}^3 \Rightarrow \mathrm{PT}^{-3}=\text { constant } \)

\( \mathrm{PV}^\gamma=\text { const } \)

\( \mathrm{P}\left(\frac{\mathrm{nRT}}{\mathrm{P}}\right)^\gamma=\text { const } \)

\( \mathrm{P}^{1-\gamma} \mathrm{T}^\gamma=\text { const }\)

\( \mathrm{PT}^{\frac{\gamma}{1-\gamma}}=\text { const } \)

\( \frac{\gamma}{1-\gamma}=-3 \)

\( \gamma=-3+3 \gamma \)

\( 3=2 \gamma \)

\( \gamma=\frac{3}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મેક્સવેલના વેગ વિતરણના સિદ્ધાંત અંતર્ગત ક્યું વિધાન સાચું નથી.
    View Solution
  • 2
    જો તાપમાન અચળ રાખી વાયુનું દબાણ બમણું કરવામાં આવે ત્યારે સરેરાશ વર્ગ વેગ શું થશે?
    View Solution
  • 3
    પાત્ર $A$ માં  ભરેલા વાયુના દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં  ભરેલા વાયુના દબાણ $2P$, કદ $V/4$ અને $2T$ તાપમાન છે. પાત્ર $A$ અને $B$ માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર …..
    View Solution
  • 4
    એક બંધ ગેસનો ડબ્બો કોઈ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ ની અસર ને અવગણો. તો ડબ્બામાં રહેલું દબાણ .....
    View Solution
  • 5
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution
  • 6
    $1\, kg$ દ્વિ-પરમાણુક વાયુ $8 \times 10^4 N/m^{2}$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી હશે ?
    View Solution
  • 7
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution
  • 8
    વિધાન : આપેલ તાપમાને અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે રહેલ વિશિષ્ટ ઉષ્મા કરતાં વધુ હોય.

    કારણ : જ્યારે વાયુને અચળ કદે ગરમ કરવા માટે અચળ દબાણે વિસ્તરણ માટે થતાં કાર્ય કરતાં વધારે ઉષ્મા આપવી પડે 

    View Solution
  • 9
    જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?
    View Solution
  • 10
    $20°C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે.અચળ દબાણે તાપમાન $-20°C$ કરવામાં આવે,તો નવું કદ ....... $ml$ થાય?
    View Solution