$1\, kg$ દ્વિ-પરમાણુક વાયુ $8 \times 10^4 N/m^{2}$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી હશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ? 
    View Solution
  • 2
    આદર્શ વાયુના ગતિવાદ અનુસાર

    $A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.

    $B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.

    $C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.

    $D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    ત્રિપરમાણ્યિ વાયુના મુકતાતાના અંશો $6.$ છે.વાયુ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનું $25\, J$ કાર્યમાં રૂપાંતર થાઇ છે.તો આપેલ ઉષ્મા ..... $J$
    View Solution
  • 4
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution
  • 5
    આપેલ તાપમાને $m$ દળના વાયુની $rms$ ઝડપ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution
  • 6
    અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
    View Solution
  • 7
    પાત્રમાં $1$ મોલ ઓકિસજન વાયુ $T$ તાપમાને ભરેલ છે,તેનું દબાણ $P$ છે.સમાન પાત્રમાં $1$ મોલ હિલીયમ વાયુ $2T$ તાપમાને ભરતાં દબાણ કેટલું થાય?
    View Solution
  • 8
    જો સમાન તાપમાને હાઈડ્રોજનના પરમાણુની સંખ્યા ઓક્સિજનના પરમાણુઓ કરતાં બમણી હોય તો તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો ? (હાઈડ્રોજન : ઓક્સિજન)
    View Solution
  • 9
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 10
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution