સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
  • A$20$
  • B$30$
  • C$40$
  • D$10$
Easy
Download our app for free and get startedPlay store
d
The focal length of the plano-convex lens is \(20\,cm\) with the plane surface being silvered.

So, the net power of the lens is given by,

\(p=\frac{1}{f} \times 2=\frac{2}{f}\)

Thus, the net focal length is \(\frac{f}{2}=\frac{20}{2}=10\,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જ્યારે પદાર્થને એક અંતર્ગોળ લેન્સના વક્તાકેન્દ્ર આગળ મૂકવામાં આવે છે તો લેન્સની બીજી બાજુ, પ્રતિબિંબ વક્તાકેન્દ્ર ઉપર મળે છે.

    વિધાન ($II$) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને સીધું પ્રતિબિંબ રચે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદભ્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 3
    આંખમાં રેટિના કેમેરાના કયા ભાગ તરીકે વર્તે ?
    View Solution
  • 4
    રાતા (લાલ) પ્રકાશ માટે અને વાદળી પ્રકાશ માટે કાચનાં વક્રીભવનાંક અનુક્રમે $1.520$ અને $1.525$ છે. આ કાચનાં પ્રિઝમ માટે રાતા અને વાદળી પ્રકાશનાં લઘુત્તમ વિચલનકોણ અનુક્રમે $D_{1}$ અને $D _{2}$ હોય તો
    View Solution
  • 5
    સામાન્ય ગોઠવણમાં દૂરબીન માટે દૂરબીનની લંબાઈ $27\, cm$ છે. સામાન્ય ગોઠવણીએ દૂરબીનનો મોટવણી પાવર $8$ છે. તો વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી છે ?
    View Solution
  • 6
    $80\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને $50 \,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખતા તેનો પરિણામી પાવર કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
    View Solution
  • 8
    એક્રોમેટિક અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. તે $1:2$ વિભેદન પવારનો ગુણોતર ધરાવતા દ્રવ્યમાથી બનાવેલ છે. તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. તો
    View Solution
  • 9
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 10
    $2d \,cm$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ અને ${\mu _2}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ સુધી ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution