$30 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અજાણી કેન્દ્રલંબાઈના બિજા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં મૂકવામાં આવ્યો છે, તો સંયોજન માટે કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ......... $cm$ છે ?
  • A$15$
  • B$60$
  • C$36$
  • D$-12$
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

Total power of combination will be more than power of given lens and focal length will be less.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $x$ અને $y$ પ્રવાહીમાં પ્રકાશની તરંગલંબાઇ $3500 Å$ અને $7000 Å$ છે.તો $x$ નો $y$ ની સાપેક્ષે ક્રાંતિકોણ કેટલા ......$^o$ થશે?
    View Solution
  • 2
    $0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
    View Solution
  • 3
    હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ પ્રિઝમ પર $60°$ ના કોણે આપાત થાય છે અને પ્રિઝમનો વક્રીભવકોણ $30°$ છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30°$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમના વક્રીભવનાંકની  કિંમત ......થશે.
    View Solution
  • 5
    વિધાન ધ્યાનમાં લો : જો પદાર્થને અંતર્ગોળ અરીસા અને કેન્દ્ર બિંદુની વચ્ચે મૂકેલો છે ત્યારે રચાતું પ્રતિબિંબ $I$ વાસ્તવિક, $II $ મોટું ,$III$  ચત્તુ હોય છે.
    View Solution
  • 6
    તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય?
    View Solution
  • 7
    $60^\circ$ના ખૂણે રાખેલા સમતલ અરીસા વચ્ચે લેમ્પ મૂકતાં તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 8
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પાતળા પ્રિઝમ માટે વિચલનકોણ ($\delta$ ) અને વક્રીભવનાંકનો આલેખ આપેલ છે.તો..
    View Solution
  • 9
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 10
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution