સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો કંપવિસ્તાર $a$ અને કુલ ઉર્જા $E$ છે. કોઈ એક સમયે તેની ગતિઉર્જા $\frac{3 {E}}{4}$ હોય તો તેનું સ્થાનાંતર કેટલું હશે?
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરળ આવર્તગતિ કરતાં એક કણની યાંત્રિક ઊર્જા $90 \,J$ અને કંપવિસ્તાર $6 \,cm$ છે. જો તેની ઊર્જા ઘટીને $40 \,J$ જેટલી થાય તો કંપવિસ્તાર કેટલો થશે તે જાણાવો.
$'a'$ કંપવિસ્તાર અને $‘T'$ આવર્તકાળ ધરાવતો કણ સ.આ.દો. કરે છે. મહત્તમ ઝડપથી અડધી ઝડપ હોય ત્યારે કણનું સ્થાનાંતર $\frac{\sqrt{ x } a }{2}$ છે જ્યાં $x$ નું મૂલ્ય ...... છે.
પુન: સ્થાપક બળ સ્થાનાંતરના સપ્રમાણમાં અને અવરોધક બળ વેગના સપ્રમાણમાં હોય તેવા કણ પર $Fsin\omega t$ બળ લાગે છે. જો કણનો કંપવિસ્તાર $\omega = {\omega _1}$ માટે મહત્તમ અને કણની ઊર્જા $\omega = {\omega _2}$ માટે મહત્તમ હોય, તો ........ (જ્યાં $\omega_0$ દોલન કરતાં કણની પ્રાકૃતિક આવૃતિ છે)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ ગોઠવેલ સ્પ્રિંગ પર હલકા સપાટ પાટિયા પર $2\; kg$ દળનો પદાર્થ મૂકેલો છે. સ્પ્રિંગ અને પાટિયાનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગને થોડી દબાવીને છોડી દેતાં તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $200\; N/m$ છે. આ દોલનનો ઓછામાં ઓછો કંપવિસ્તાર કેટલો હોવો જોઇએ જેથી પદાર્થ એ પાટિયા પરથી છૂટો પડી જાય? ($g=10 m/s^2$ લો)
અવગણ્ય દ્રવ્યમાન ધરાવતી એક પ્લાસ્ટિકની બોટલમાં $310\, ml$ પાણી ભરેલ છે અને તેને શાંત પાણી ભરેલ તલાબમાં તરતી મુકવામાં આવે છે. જો થોડુક નીચે તરફ દબાવીને છોડી દેવામાં આવે તો તે $\omega$ જેટલી કોણીય આવૃત્તિથી સરળ આવર્ત ગતિ શરૂ કરે છે. આ બોટલની ત્રિજ્યા $2.5\, cm$ છે, તો કોણીય આવૃત્તિ $\omega$ ..... $rad\, s^{-1}$ ની નજીકની હશે.