પુન: સ્થાપક બળ સ્થાનાંતરના સપ્રમાણમાં અને અવરોધક બળ વેગના સપ્રમાણમાં હોય તેવા કણ પર $Fsin\omega t$ બળ લાગે છે. જો કણનો કંપવિસ્તાર $\omega = {\omega _1}$ માટે મહત્તમ અને કણની ઊર્જા $\omega = {\omega _2}$ માટે મહત્તમ હોય, તો ........ (જ્યાં $\omega_0$ દોલન કરતાં કણની પ્રાકૃતિક આવૃતિ છે)
AIPMT 1998, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $h$ ઊંચાઈ પર $m$ દળનો ભાર તવા પર પરે છે જે સ્પ્રિગથી લટકાવેલ છે. જો સ્પ્રિગ અચળાંક $k$ હોય અને તવાનું દળ શૂન્ય હોય અને દળ $m$ એ તવાની સાપેક્ષમાં ઉછળે નહી, તો કંપનનો કંપનવિસ્તાર $............$
સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં $ 3.92 \times {10^{ - 3}}\,m $ ના કંપવિસ્તારના દોલનો કરે છે. તેમના પર $m$ દળનો બ્લોક મૂકેલ છે.પ્લેટફોર્મનો આવર્તકાળ કેટલો રાખવો જોઇએ કે જેથી બ્લોક પ્લેટફોર્મ પરથી છુટે નહિ?
$t =0$ થી $t =\tau \;s$ નાં સમયગાળામાં એક સાદા લોલક્નો કંપવિસ્તાર (મૂળ મૂલ્યના $1/e$ જેટલો) છે. $\tau$ એ લોલકનો સરેરાશ જીવનકાળ છે. જ્યારે સાદા લોલકના ગોળામાં (શ્યાનતાને કારણે) વેગના સમપ્રમાણમાં પ્રતિવેગ લાગે છે, જેનો સમપ્રમાણતા અચળાંક $b$ છે, ત્યારે સાદા લોલકનો સરેરાશ જીવનકાળ સેકન્ડમાં કેટલો હશે?(અવમંદન ખુબ જ નાનો છે તેમ માનો)
એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ $100\,g$ છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ $.........$ થશે.$g =10\,ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ લો.