સરળ આવર્ત ગતિમાં ગતિપથમા મઘ્યમાન સ્થાને...
AIEEE 2002, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સરળ આવર્તગતિ માટે પ્રવેગ વિરુઘ્ઘ સમયનો આલેખ આપેલ છે,તો ગતિઊર્જા વિરુઘ્ઘ સમયનો આલેખ કેવો બને?
    View Solution
  • 2
    એક કણ સરળ આવર્તગતિ કરે છે. તેનો વેગ $v$ એ તેના સ્થાન $(x)$ સાથે $v^2+a x^2=b$ પ્રમાણે આધાર રાખે છે. અહીં $a$ અને $b$ ધન અચળાંકો છે. આ દોલનોની આવૃતિ કેટલી હશે ?
    View Solution
  • 3
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનું સરળ આવર્ત ગતિનું સમીકરણ $x = 4(cos\pi t + sin\pi t)$ હોય, તો કંપવિસ્તાર કેટલો થાય? 
    View Solution
  • 4
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થના સમતોલન સ્થાન પાસે વેગ $v$ હોય,તો સમતોલન સ્થાનથી કંપવિસ્તારના અડધા મૂલ્ય જેટલા અંતરે વેગ કેટલો થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $1\, kg$ અને $4\, kg$ દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ $25\, rad/s$ ની કોણીય આવૃતિ અને $1.6\, cm$ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા $N$નું બળ લાગશે?
    View Solution
  • 6
    સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં $x$ સ્થાનાંતર અને $a, b, c$ ધન અચળાંકો છે?
    View Solution
  • 7
    લોખંડનો ગોળો ધરાવતું એક સાદું લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે જો આ ગોળો અસ્નિગ્ધ પ્રવાહિમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહિની ઘનતા લોખંડની ઘનતાથી $\frac{1}{12}$ જેટલી હોય તો નવો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 8
    સરળ આવર્ગ ગતિ કરતા કણ માટે ગતિ ઊર્જા $(KE)$ નો સ્થાનાંતર $(x)$ સાથેનો ફેરફાર,જ્યારે તે મધ્યબિંદુથી શરૂ કરી અંત્યસ્થાન તરફ ગતિ કરે ત્યારે ........... વડે આપી શકાય.
    View Solution
  • 9
    સરળ આવર્ગ ગતિના કરતા એક કણ માટે, કયો આલેખ કુલ ઊર્જા અને સ્થિતિઊર્જાનાં તફાવત વિરુદ્ધ મધ્યમાન સ્થાનથી અંતરના ફેરફારને રજુ કરે છે?
    View Solution
  • 10
    $M$ દળ ધરાવતો માણસ એક $L$ લંબાઈના અને $\theta_0$ કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર $l\, ( l < < L)$ જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે?
    View Solution