સ્થિર વ્યતિકરણ મેળવવા માટેની મુખ્ય શરત છે કે, બંને ઉદ્દગમો . . . . . .
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘$\mu $ ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે $‘i’$ પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?
$6000 \times 10^{-8}\; \mathrm{cm}$ તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $60^{\circ}$ એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ $\theta_{1}$ ખૂણે જોવા મળતો હોય તો $\theta_{1}$ કેટલા ......$^o$ હશે?
યંગનો દ્વિ સ્લીટ પ્રયોગ માઈક્રોવેવ્ઝ તરંગલંબાઈ $\lambda =3\,cm$ ઉપયોગ કરીને કરવામાં આવે છે. સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ D = 100 \,cm$ છે. અને સ્લીટો વચ્ચેનું અંતર $5 \,cm$ છે. $(a)$ મહત્તમોની સંખ્યા અને $(b)$ તેમની પડદા પરની સ્થિતિઓ ......
એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ $60^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ