$STP$ એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ $3$ લિટર થાય છે.જો $\gamma=1.40,$ હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે?

$(3^{1.4}=4.6555)$ [હવાને આદર્શ વાયુ લો]

  • A$90.5 \;J$
  • B$48 \;J$
  • C$60.7 \;J$
  • D$100.8 \;J$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{W}=\frac{\mathrm{nR}\left(\mathrm{T}_{1}-\mathrm{T}_{2}\right)}{\gamma-1}=\frac{\mathrm{P}_{1} \mathrm{V}_{1}-\mathrm{P}_{2} \mathrm{V}_{2}}{0.4}\)

\(W=\frac{100-\frac{100}{4.6555} \times 3}{0.4}=88.90\;J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100\; g$ પાણીને $30^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણીએ તો, પાણીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184\; J / Kg / K$)
    View Solution
  • 2
    $ {27^o}C $ તાપમાને અને $8$ વાતાવરણ દબાણે ટાયરની ટયુબમાં હવા ભરેલ છે.ટયુબ ફાટતાં હવાનું તાપમાન કેટલું થશે?  [હવા માટે $\,\gamma = \,1.5$]
    View Solution
  • 3
    $T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:
    View Solution
  • 4
    ઉષ્મીય એન્જિનને $300 \,cal$ ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે $225 \,cal$ ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન $227^{\circ} C$ હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... ${ }^{\circ} C$ હશે.
    View Solution
  • 5
    સમતાપી પ્રક્રિયામાં વાયુની આંતરિક ઊર્જા
    View Solution
  • 6
    આદર્શ વાયુ માટે સમતાપી વિસ્તરણ માટે $ \frac{{\Delta P}}{P} =$
    View Solution
  • 7
    એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?
    View Solution
  • 8
    વાયુની આંતરિક ઊર્જા કઇ પ્રક્રિયામાં વધે.
    View Solution
  • 9
    વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution