સુર્યમાંથી મળતી ઊર્જા નું કારણ
  • A
    રેડિયો એક્ટિવ તત્વના સંલયનથી
  • B
    હિલિયમના વિખંડનથી
  • C
    રસાયણિક પ્રક્રિયા
  • D
    હાઈડ્રોજન પરમાણુના સંલયનથી
AIIMS 1999, Easy
Download our app for free and get startedPlay store
d
(d)Fusion is the main process of energy production in the sun.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવણમાં રેડિયોએક્ટિવ ${}_{27}^{60}Co$ છે જેની એક્ટિવિટી $0.8\,\mu Ci$ અને વિભંજન અચળાંક  $\lambda $ છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના $10$ કલાક પછી પ્રાણીના શરીરમાંથી $1 \,cm^3$ રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર $300$ વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે?

    ($1\;Ci = 3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ અને $t = 10\, hrs$ સમયે ${e^{ - \lambda t}} = 0.84$)

    View Solution
  • 2
    નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?
    View Solution
  • 3
    વિધાન $1 :$ જ્યારે ભારે ન્યુક્લિયસ વિખંડન અને હલકાં ન્યુક્લિયસનું સંલનય થાય ત્યારે ઊર્જા મુક્ત થાય છે.

    વિધાન  $2 :$ ભારે ન્યુક્લિયસ માટે $Z$ વધતાં ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વધે છે. જ્યારે હલકાં ન્યુક્લિયસમાં $Z$ વધતાં બંધન ઊર્જા ઘટે છે.

    View Solution
  • 4
    $Ne^{20} \to 2He^4 + C^{12}$ 

    વિખંડન ધ્યાનમાં લો. જો $Ne^{20}, He^4$ અને $C^{12}$ ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: $8.03\,MeV,7.07\, MeV$ અને $7.86\, MeV$ આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.

    View Solution
  • 5
     હાઇડ્રોજનનું અમુક દળ સલંયન દ્વારા હીલીયમમાં રૂપાંતર થાય છે. આ સલંયન પ્રક્રિયાની દળ ક્ષતિ $0.02866\; u$ છે. ઉદભવતી ઊર્જા ............$MeV$ થાય. ($1 u= 931\; Mev$ આપેલ છે.)
    View Solution
  • 6
    ડયુટેરોન અને હિલીયમ ન્યુકિલયસની ન્યુકિલયોન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1\; MeV$ અને $7.0\; MeV $ છે. જ્યારે બે ડયુટેરોન ન્યુકિલયસ ભેગા થઇને હિલીયમ ન્યુકિલયસ બનાવે ત્યારે મુક્ત થતી ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
    View Solution
  • 8
    રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?
    View Solution
  • 9
    $100\, W \,1 \,kg \,U^{235}$ વિખંડનથી પેદા થાય છે. આશરે કેટલા સમય સુધી ઊર્જા નું ઉત્પાદન ચાલુ રાખશે?
    View Solution
  • 10
    $^{215}At$ નો અર્ધઆયુ $100 \,\mu\,s$ છે,તો કેટલા ......... $\mu s$ સમય પછી $1/16^{th}$ ભાગ અવિભંજીત રહે?
    View Solution