$T$ તાપમાને અને $2\, cm$ પારાના દબાણે $4\, cm ^{3}$ જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે?

($T$ તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા $=4 \times 10^{-14}\; erg$, $g=980\, cm / s ^{2}$, પારાની ઘનતા $=13.6\, g / cm ^{3}$)

JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 2
    કોઈ વાયુની લાંબા સમય અંતરાલ પર લીધેલી સરેરાશ આણ્વિય ગતિ ઊર્જા......
    View Solution
  • 3
    વાયુનું કદ બમણું અને તાપમાન અડધું કરતાં નવું દબાણ કેટલા ગણું થાય?
    View Solution
  • 4
    વાયુની વિશિષ્ટ ઉષ્માનો તફાવત $4150\, J/kg \,K$  અને ગુણોત્તર $1.4$ હોય,તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ...... $J/kg - K$
    View Solution
  • 5
    એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$  થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{  P _{1}}$ કેટલું થશે?
    View Solution
  • 6
    વાયુ માટેનું સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

    $\left( {P + \frac{{a{T^2}}}{V}} \right)\,{V^c} = (RT + b)$, જ્યાં $a, b, c$ અને $R$ અચળાંક છે.

    તે સમતાપી રીતે $P = A{V^m} - B{V^n}$ પર આધાર રાખે જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખતા હોય તો ...

    View Solution
  • 7
    આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન  ફેરફારનો કદ $v$ સાથેનો સંબંધ $\frac{{dp}}{{dv}}=-{ap}$ સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો ${v}=0$ માટે ${p}={p}_{0}$ શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે?

    (${R}$ વાયુ અચળાંક છે)

    View Solution
  • 8
    $4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 9
    સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
    View Solution
  • 10
    $300 K$ તાપમાને હાઇડ્રોજન અણુ માટે $v_{rms}$ નું મૂલ્ય $1930 m/s$ છે. તો $900 K$ તાપમાને ઑકિસજનનાં અણુમાટે $v_{rms}$ ……..$ m/s$ હોય.
    View Solution