$T$ તાપમાને હિલીયમના અણુની ગતિઊર્જા $E$ હોય,તો એવોગ્રેડો અંક
  • A$\frac{{RT}}{{2E}}$
  • B$\frac{{3RT}}{E}$
  • C$\frac{E}{{2RT}}$
  • D$\frac{{3RT}}{{2E}}$
Medium
Download our app for free and get startedPlay store
d
\(E = \frac{3}{2}kT\)

\(k = \frac{{2E}}{{3T}}\)

\( = {N_A} = \frac{R}{k} = \frac{R}{{(2E/3T)}}\)

\({N_A} = \frac{{3RT}}{{2E}}\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.
    View Solution
  • 2
    દઢ ના હોય તેવા $10$ દ્વિ-પરમાણ્વીક અણુઓની $T$ તાપમાને ઉીર્મ. . . . થશે.
    View Solution
  • 3
    એક ફલાસ્કમાં $2:1$ ના દળ ગુણોત્તરમાં $27^{\circ}\,C$ તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર $..........$ છે.
    View Solution
  • 4
    એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.
    View Solution
  • 5
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 6
    કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $(rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે?

    (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન $(m)= 2.76 \times 10^{-26}\,kg$, બોલ્ટઝમાન અચળાંક $k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}$)

    View Solution
  • 7
    $8\, g$ ઓકિસજન વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ નીચેના પૈકી કયું છે ?
    View Solution
  • 8
    વાયુ ભરેલા પાત્રને સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત ગતિ કરાવતાં પાત્ર પર દબાણ
    View Solution
  • 9
    અરેખીય ત્રિ પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કંપનગતિ નકારતાં અયળ કદે કેટલી થશે.
    View Solution
  • 10
    અચળ દબાણે એક આદર્શ વાયુનું $27°C$ તાપમાને કદ $V$ હોય તો તાપમાન વધારીને $327°C$ કરતા તેનું અંતિમ કદ ......
    View Solution