તકતી સમક્ષિતિજ સપાટી પર (સરક્યા વિના) ગબડે છેે. $ C$ એ કેન્દ્ર અને $ Q$ અને $ P$ એ $ C $ થી સમાન અંતરે રહેલા બિંદુઓ છે. ધારો કે $v_P$, $ v_Q$, અને $ v_C$ એ અનુક્રમે બિંદુ $ P$, $Q$ અને $C $ ના વેગનું મૂલ્ય છે ત્યારે...
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a$ બાજુની અને $m$ દળની એક ચોરસ તક્તી વિચારો. આ તક્તીના સમતલને લંબ તથા તેના એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 2
    $1.6\ m $ પહોળા દરવાજાને ખોલવા માટે તેની ખુલ્લી બાજુની ધાર ઉપર $ 1\ N $ બળ ળગાડવું પડે છે. જો આ દરવાજાને મજાગરાથી એટલે કે તેની ભ્રમણાક્ષથી $ 0.4\ m$ દૂર આવેલા બિંદુ ઉપર બળ આપીને ખોલવો હોય, તો ...... $N$ બળ આપવું પડે .
    View Solution
  • 3
    ઢોળાવવાળા સમતલ પરથી ઘન ગોળા સ્થિર સ્થિતિમાંથી ગબડી નીચે આવે છે તેજ સમયે લંબચોરસ બ્લોક પણ સ્થિર સ્થિતિમાંથી તેજ સમતલ પરથી સરકીને નીચે આવે છે ત્યારે.......
    View Solution
  • 4
    ત્રણ સમાન પાતળી  લાકડી જેની લંબાઈ $l$ અને દળ $M$ છે તેને જોડીને $H$ અક્ષર બનાવવામાં આવે તો તંત્ર ની $H $ ની કોઈ એક બાજુને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$  
    View Solution
  • 5
    એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
    View Solution
  • 6
    એક પાતળી લાકડાની ઘન તક્તિમાંથી $ABC$ સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે (આકૃતિ જુઓ). $D, E$ અને $F$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની બાજુના મધ્યબિંદુઓ છે અને $G$ એ ત્રિકોણનું કેન્દ્ર છે. ત્રિકોણના સમતલને લંબ અને $G$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ત્રિકોણની જડત્વની ચાકમાત્રા $I_o$ છે. જો $ABC$ માંથી નાનો ત્રિકોણ $DEF$ કાઢી નાખવામાં આવે તો બાકી રહેલ આકૃતિ માટે આ જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ થતી હોય તો 
    View Solution
  • 7
    $2\; kg$ દ્રવ્યમાન અને $4\; cm$ ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે $3\; rpm$ ના દરથી ભ્રમણ કરે છે. $2\pi $ ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?
    View Solution
  • 8
    $M $ દળ તથા $ L$ લંબાઈના સળીયાની તેના એક છેડેથી $L/4$ અંતરે સળીયાની લંબાઈને લંબ અક્ષની આસપાસ જડત્વની ચાકમાત્રા = .....
    View Solution
  • 9
    પૃથ્વીના ધ્રુવો પર બરફ ઓગળવાથી પૃથ્વીના જડત્વની ચાકમાત્રા ...., કોણીય વેગ .... અને દિવસ ..... બને છે.
    View Solution
  • 10
    કોઈ બાહ્ય ટોર્ક ની ગેરહાજરી માં જ્યારે એક પદ્રાર્થ તેની અક્ષ ઉપર ભ્રમણ કરી રહ્યો હોય તો નીચેના માંથી ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution