તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ  વગાડે છે. આ ધટના $......$ પર કાર્ય છે.
  • A
    વિદ્યુત ચુંબકીય પ્રેરણ
  • B$ac$ પરિપથમાં અનુનાદ
  • C$ac$ પરિપથમાં અન્યોન્ય પ્રેરણ
  • D
    વિદ્યુત ચુંબકીય તરંગોનું વ્યતિકરણ
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
Metal detector works on the principle of transmitting an electromagnetic signal and analyses a return signal from the target. So it works on the principle of resonance in \(AC\) circuit.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પરિપથમાં થતો પવારનો વ્યય કેટલો હોય?
    View Solution
  • 2
    $AC$ સ્ત્રોત સાથે જોડેલ $LCR$  શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય?
    View Solution
  • 3
    શ્રેણી અનુનાદ $LCR$ પરિપથમાં, $R$ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $100\; volts$ અને $R=1\; k \Omega$ તથા $C=2 \mu F$ છે. જો અનુનાદ આવૃત્તિ $\omega=200\; rad / s$ હોય, તો અનુનાદ વખતે ઇન્ડકટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ($V$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution
  • 5
    $LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
    View Solution
  • 6
    જેમાં $L=10 \,mH , C =25 \mu F$ અને $R =100 \Omega$ હોય તેવા $LCR$ શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ $V(t)$ $=210 \sin 3000 t$ વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત $(\Phi)$......... થશે.
    View Solution
  • 7
    $LCR$ શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ $(Z)$ વિરુધ્ધ આવૃત્તિ $f$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 8
    એક ગૂંચળાનું $ 50\;Hz$ આવૃતિએ અવરોઘ $30$ ઓહ્મ અને ઇન્ડકિટવ રિએકટન્સ $20$ ઓહ્મ છે. જો ગૂંચળાના બે છેડાને $200\;V,100\;Hz $ ના $ac$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે, તો ગૂંચળામાંથી વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    એક $110 \,V , 50 \,Hz , AC$ ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે $55 \,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. $A$ હશે.
    View Solution
  • 10
    ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ $5 \sin \left(49 \pi t -30^{\circ}\right)$ છે. જે પ્રેરકત્વ $30 \,mH$ હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. $\left\{\pi=\frac{22}{7}\right\}$ . 
    View Solution