ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ $5 \sin \left(49 \pi t -30^{\circ}\right)$ છે. જે પ્રેરકત્વ $30 \,mH$ હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. $\left\{\pi=\frac{22}{7}\right\}$ . 
  • A$1.47 \sin \left(49 \pi t -30^{\circ}\right)$
  • B$1.47 \sin \left(49 \pi t+60^{\circ}\right)$
  • C$23.1 \sin \left(49 \pi t -30^{\circ}\right)$
  • D$23.1 \sin \left(49 \pi t+60^{\circ}\right)$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
\(v _{0}= i _{0} x _{ L }\)

\(= i _{0}( wL )\)

\(=(5)(49 \pi)\left(30 \times 10^{-3}\right)\)

\(=23.1\)

Voltage will lead current by \(90^{\circ}\).

\(\therefore V =23.1 \sin \left(49 \pi t +60^{\circ}\right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેપેસિટીવ રીએકટન્સ વિરુધ્ધ આવૃત્તિનો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    અવરોધ પર $220\, V , 50\, Hz$નો $AC$ ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી $rms$ મૂલ્ય થતાં લાગતો સમય શોધો.
    View Solution
  • 3
    કયાં બિંદુએ પરિપથ ઇન્ડિકટીવ હોય?
    View Solution
  • 4
    આપેલ શ્રેણ઼ી $LCR$ પરિપથસાથે $ac$ ઉદગમ જોડવામાં આવેલ છે. $20 \mu \mathrm{F}$ સંધારક (કેપેસીટર)ને સમાંતર $rms$ સ્થિતિમાનનો તફાવત. . . . . . . . . $\mathrm{V}$ હશે.
    View Solution
  • 5
    $AC$ પરિપથમાં વૉલ્ટેજ

    $V = 200\,\sin \,\left( {319t\, - \,\frac{\pi }{6}} \right)\,volts$

    અને પ્રવાહ $i = 50\,\sin \,\left( {314t\, + \,\frac{\pi }{6}} \right)\,mA$

    છે , તો પરિપથમાં પાવર ......$watts$

    View Solution
  • 6
    પરિપથમાં $A.C$. વોલ્ટેજ $V = 20\cos (\omega t),\omega =\, 2000 \,rad/sec$ હોય,તો પ્રવાહ કેટલા .......$A$ થાય?
    View Solution
  • 7
    નીચે આપેલ $LCR$ પરિપથને $V_{ac}$ વૉલ્ટ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ($Hz$ માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
    View Solution
  • 8
    $LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
    View Solution
  • 9
    શ્રેણી અનુનાદ $LCR$ પરિપથમાં, $R$ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $100\; volts$ અને $R=1\; k \Omega$ તથા $C=2 \mu F$ છે. જો અનુનાદ આવૃત્તિ $\omega=200\; rad / s$ હોય, તો અનુનાદ વખતે ઇન્ડકટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ($V$ માં) કેટલો હશે?
    View Solution
  • 10
    કોઇલમાં $4A, 50 Hz$ પ્રવાહ પસાર કરતાં કોઇલમાં વપરાતો પાવર $240 W$ છે,$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ $100 V$ હોય,તો કોઇલનો ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution