તંદુરસ્ત આંખ માટે રીઝોલ્વીંગ લીમીટ કેટલી હોય?
  • A$1'$ અથવા ${\left( {\frac{1}{{60}}} \right)^\circ }$
  • B$1''$
  • C${1^o}$
  • D$2’$
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
a
(a) Resolving limit of eye is one minute \((1').\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે $40°$ ખૂણે રહેલા અરીસા દ્વારા કિરણનું સફળતાથી પરાવર્તન થાય છે. જો પ્રથમ અરીસા પર આપાત કોણ $30°$ હોય ત્યારે કિરણનું કુલ વિચલન .....$^o$ થશે.
    View Solution
  • 2
    ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
    View Solution
  • 3
    અંતર્ગોળ અરીસામાં, જો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, તો $\frac{1}{u}$ અને $\frac{1}{v}$ વચ્ચેના ગ્રાફનું સાચું સ્વરૂપ કયું થાય?
    View Solution
  • 4
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    અંતર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ $50\, cm $ છે. પદાર્થને .......$cm$ જગ્યાએ મૂકતાં પ્રતિબિંબ બમણા આકારનું વાસ્તવિક અને વ્યસ્ત મળશે.
    View Solution
  • 6
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 7
    એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
    View Solution
  • 8
    $i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
    View Solution
  • 9
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
    View Solution