ત્રિપરમાણ્વિક વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
  • A$2$
  • B$4$
  • C$6$
  • D$8$
AIPMT 1999, Easy
Download our app for free and get startedPlay store
c
for a triatomic gas \(f=6\) (\(3\) translational +\(3\) rotation)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 2
    એક વાયુનું તાપમાન $-68^{\circ} C$ છે. ક્યા તાપમાને ($^oC$) તેના અણુઓની સરેરાશ આંતરિક ગતિઊર્જા $-68^{\circ} C$ તાપમાન કરતાં બમણી થશે?
    View Solution
  • 3
    બહુપરમાણ્વિક પ્રક્રિયામાં વાયુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા શેના વડે આપવામાં આવે છે ?
    View Solution
  • 4
    પાત્રની દિવાલ પર વાયુ દબાણ લગાડે છે કારણ કે પરમાણુઓ .......
    View Solution
  • 5
    $P_0$ દબાણે અને $T_0$ તાપમાને રહેલા બે પાત્રોમાં હવા ભરવામાં આવેલ છે. બંનેને પાતળી નળી દ્વારા જોડવામાં આવે છે. જો એકનું તાપમાન $T_0$ જ રાખવામાં આવે અને બીજાનું તાપમાન $T$ કરવામાં આવે તો પાત્રોમાંનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 6
    તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય. 
    View Solution
  • 7
    એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
    View Solution
  • 8
    પાત્ર $A$ અને $B$ માં $H_2$ અને $O_2$ સમાન તાપમાને ભરેલો છે.પાત્ર $B$ નું કદ $A$ કરતાં બમણું છે. ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
    View Solution
  • 10
    $T$ તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ $T^q$ પર આધાર રાખે છે. તો $q$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution