ત્રણ અવરોધો $A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega$ નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ $\left(\frac{22}{3}\right) \Omega$ થાય $?$
A$A$ અને $C$ ના સમાંતર જોડાણનું $B$ સાથેનું શ્રેણી જોડાણ
B$A$ અને $B$ ના સમાંતર જોડાણનું $C$ સાથેનું શ્રેણી જોાડાણ
C$A$ અને $C$ ના શ્રેણી જોડાણનું $B$ સાથેનું સમાંતર જાડાણ
D$B$ અને $C$ ના શ્રેણી જોડાણનું $A$ સાથેનું સમાંતર જાડાણ
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
b \(\Rightarrow \frac{4}{3}+6=\frac{22}{3}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
દરેકનું $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતાં પાંચ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. નજરયૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડી દેવામાં આવે છે.તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ $........r$ છે.
અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $N$ કોષોનો સમૂહ કે જેમનું $emf\ E_N = 1.5\ r_N$ સૂત્ર પ્રમાણે આંતરિક અવરોધ સાથે બદલાય છે. પરિપથમાં પ્રવાહ $I$ ................ $A$ છે.