ત્રણ અવરોધો $A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega$ નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ $\left(\frac{22}{3}\right) \Omega$ થાય $?$
  • A$A$ અને $C$ ના સમાંતર જોડાણનું $B$ સાથેનું શ્રેણી જોડાણ
  • B$A$ અને $B$ ના સમાંતર જોડાણનું $C$ સાથેનું શ્રેણી જોાડાણ
  • C$A$ અને $C$ ના શ્રેણી જોડાણનું $B$ સાથેનું સમાંતર જાડાણ
  • D$B$ અને $C$ ના શ્રેણી જોડાણનું $A$ સાથેનું સમાંતર જાડાણ
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(\Rightarrow \frac{4}{3}+6=\frac{22}{3}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     આપેલ પરિપથમાં કેપેસીટર પર કેટલા ............... $\mu  C$ વિજભાર હશે?
    View Solution
  • 2
    પરિપથમાં $10\, V$ બેટરી નો પ્રવાહ
    View Solution
  • 3
    એક વાહક તારમાંથી પ્રતિ સેકન્ડે $10^{7}$ ઇલેક્ટ્રોન વહન પામતા હોય તો તારનો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 4
    $4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
    View Solution
  • 5
    દરેકનું $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતાં પાંચ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. નજરયૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડી દેવામાં આવે છે.તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ $........r$ છે.
    View Solution
  • 6
    અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 7
    $2 \,\Omega$ અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ $PQR$ નાં ખૂણા $P$ માંથી $6\, A$ પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા $R$ માંથી બાહર નિકળે છે. પ્રવાહ $i_{1}$ નું મૂલ્ય ....... હશે.
    View Solution
  • 8
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $N$ કોષોનો સમૂહ કે જેમનું $emf\ E_N = 1.5\ r_N$ સૂત્ર પ્રમાણે આંતરિક અવરોધ સાથે બદલાય છે. પરિપથમાં પ્રવાહ $I$ ................ $A$ છે.
    View Solution
  • 9
    વોલ્ટમીટરનું અવલોકન $5\, V$ હોય,તો તેનો અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    આપેલ પરિપથ માટે, કળ '$S$' ને બંધ કર્યાના તુરંત બાદ $6\,V$ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ $..........A$ હશે.
    View Solution