ઉપગ્રહનો કક્ષીય વેગ કોના પર આધાર રાખે નહીં ?
  • A
    પૃથ્વીના દળ પર
  • B
    ઉપગ્રહના દળ પર
  • C
    પૃથ્વીની ત્રિજ્યા પર
  • D
    ગુરુત્વપ્રવેગ પર
Easy
Download our app for free and get startedPlay store
b
(b)\(v = \sqrt {\frac{{GM}}{r}} \)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $100$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​ થાય.
    View Solution
  • 2
    $M$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચાઇ $h = R/5$ પર લઇ જતા સ્થિતિઊર્જામાં કેટલો વધારો થાય? [$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 3
    નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો
    View Solution
  • 4
    $m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો $M$ દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
    View Solution
  • 5
    $m$ દળનો માણસ એ $M$ દળ અને $R$ ત્રિજ્યાના ગ્રહ તરફ પડે છે. તે સપાટીની નજીક પહોંચે છે ત્યારે જાણો છે કે તે ગ્રહના નાના હોલમાંથી પસાર થઈ જશે. જેવો તે તેમાં પ્રેવેશે છે તે જોવે છે કે તે ગ્રહ એ $2 M / 3$ જેટલા દળ અને બિંદુવત દળ $M / 3$ ના અવગણ્ય જાડાઈના બે ગોળાકાર જોડકા વડે બનેલો છે. તો માણસ દ્વારા અનુભવાતો ગુરુત્વકર્ષી બળનો તફાવત કેટલો હશે?
    View Solution
  • 6
    જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]
    View Solution
  • 7
    કેપ્લરનો બીજો નિયમ કયા નિયમનું વિધાન છે
    View Solution
  • 8
    એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિકમણ કરવા માટે $200$ દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?
    View Solution
  • 9
    $m$ અને $4 m$ દળના બે કણો વચ્ચેનું અંતર $r$ છે. ગુરુત્વક્ષેત્ર શૂન્ય હોય તેવી જગ્યાએ બંને કણોને જોડતી રેખા પરનાં બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 10
    પૃથ્વી ની ધનતા બમણી કરવામાં આવે પણ ત્રિજ્યા અચળ રાખવામા આવે તો ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય.
    View Solution