ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે.
  • A
    સમોષ્મી
  • B
    સમતાપી
  • C
    સમઆયતનિક
  • D
    સમદાબી
JEE MAIN 2023
Download our app for free and get startedPlay store
b
\(T =\) constant \(\Rightarrow U =\) constant
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.
    View Solution
  • 2
    સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 3
    આદર્શ વાયુનું દબાણ $P = \alpha V,$ જ્યાં $\alpha $ અચળાંક , મુજબ આપવામાં આવે છે.એક મોલ વાયુનું સંકોચન થઇ તેનું કદ પહેલા કરતાં $m$ ગણું થાય છે.તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે?
    View Solution
  • 4
    વ્યવહારમાં બધા જ હીટ એન્જિનો કાર્નોટ એન્જિન કરતાં ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, કારણ કે...
    View Solution
  • 5
    એક પારિમાણ્યિક વાયુ $(\gamma = 5/3$) ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $\%$ મો ભાગ આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    આકૃતિમાં સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે સમદાબ પ્રક્રિયાઓ દર્શાવેલી છે. તો .........
    View Solution
  • 8
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 9
    $A$ અને $B$ બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં $\Delta Q_A$ અને $\Delta Q_B$ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને $\Delta U_A$ અને $\Delta U_B$ આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 10
    આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
    View Solution